રથયાત્રાને પગલે આવતીકાલ રાતના 12 વાગ્યાથી બંધ થશે આ રસ્તા, અમદાવાદ પોલીસનું જાહેરનામું
જગન્નાથ ભગવાનની 148મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી છે અને સમગ્ર અમદાવાદ શહેર ભક્તિમય માહોલમાં ડૂબી ગયું છે. આગામી 27 જૂન શુક્રવારના રોજ ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગર?...
અમદાવાદ રથયાત્રાઃ એન્ટી-ડ્રોન સિસ્ટમ, અમદાવાદ પોલીસનું સતત નિરીક્ષણ અને AIનો ઉપયોગ
27 જૂનના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. જેને લઈને તંત્ર અને સ્થાનિક મંદિર પ્રશાસન તરફથી સંપૂર્ણ તૈયારી પણ કરવામાં આવી છે. અમદાવાદ પ્લેન ક્રેશ બાદ સાદાઈથી રથયાત...
અમદાવાદમાં વિમાન ક્રેશની ઘટના બાદ હેલ્પલાઇન નંબર જાહેર ! આ નબંર પરથી મળશે જાણકારી
અમદાવાદમાં આજે મોટી વિમાન દુર્ઘટના બની છે. મુસાફરોને લઈ જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. આ અકસ્માત અમદાવાદના મેઘાણી વિસ્તારમાં થયો હતો. મેઘાણીનગરમાં Air Indiaનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ ...
ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મહાઅભિયાન
ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓને બે દિવસમાં સરેન્ડર થવા મંત્રી હર્ષ સંઘવીની ચેતવણી. ઘૂસણખોરોને આશરો આપનારાઓ સામે પણ કડક પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો. અમદાવાદમાં પકડાયેલા ?...