પહેલગામથી શરૂ થતી અમરનાથ યાત્રા રદ નહીં થાય, સુરક્ષા માટે સરકારે બનાવી ખાસ નવી યોજના
જમ્મૂ-કશ્મીરના પહેલગામની બૈસરન ઘાટીમાં મંગળવારે થયેલા આતંકી હુમલા પછી હજી પણ ત્યાં ભયનો માહોલ છે. નિશ્ચિત રીતે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે, છતાં લોકોના મનમાં એક ભય જરૂર છે, જેના પરિણા?...
આજથી અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન શરૂ, આ રીતે કરો ઓનલાઇન એપ્લાય
અમરનાથ યાત્રા દર વર્ષે ઉનાળામાં થાય છે અને તેનો ઇતિહાસ ઘણો જૂનો છે. માન્યતા અનુસાર, ભગવાન શિવે દેવી પાર્વતીને અમર કથા સંભળાવી હતી, એ જ અમરનાથ ગુફામાં આ યાત્રા થાય છે. આ યાત્રા ધાર્મિક રીતે ખૂબ ?...
બાબા બર્ફાનીના ભક્તો માટે મહત્વના સમાચાર, અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ
અમરનાથ યાત્રા હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર યાત્રા છે. તેનું ઘણું મહત્વ છે. અમરનાથ યાત્રા વર્ષમાં ફક્ત થોડા મહિના માટે જ થાય છે. પવિત્ર અમરનાથ યાત્રા બે મહિના સુધી ચાલે છે. જો આપણે ગયા વર્ષની વા?...