મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર
પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરથી ભારત વિરુદ્ધ ચાલતા આતંકી નેટવર્ક પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગેરકાયદેસર પ્રવૃ?...
અમદાવાદ-ગાંધીનગરના 25 એન્ટ્રી પોઈન્ટ બનશે હરિયાળા, અમિત શાહની સૂચનાથી 6000 વૃક્ષો વાવવાની તૈયારી
અમદાવાદ અને ગાંધીનગરમાં પ્રવેશતા મુખ્ય માર્ગો હવે માત્ર સામાન્ય રસ્તા નહીં રહે, પરંતુ હરિયાળી અને ફૂલોના રંગોથી ઓળખાતા આકર્ષક પ્રવેશદ્વાર તરીકે વિકસાવવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમ?...
ગુજરાતના 14 શહેરોમાં ‘ભારત ટેક્સી’નો પ્રારંભ, ઝીરો કમિશન અને નો સર્જ પ્રાઇસિંગથી કેબ માર્કેટમાં નવી ક્રાંતિ
દેશના એપ આધારિત ટેક્સી અને કેબ માર્કેટમાં અત્યાર સુધી ખાનગી કંપનીઓનું વર્ચસ્વ રહ્યું છે. ડ્રાઇવરો પાસેથી 20થી 30 ટકા સુધી કમિશન કાપવા, રાઈડ કેન્સલેશન, સર્જ પ્રાઇસિંગ અને એકતરફી રીતે રજિસ્ટ્ર?...
અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’ લોન્ચ, ગુજરાત બન્યું દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવાનું કેન્દ્ર
ભારતમાં ઓનલાઈન કેબ બુકિંગ અને ટેક્સી સેવા ક્ષેત્રે અત્યાર સુધી અમુક મોટી ખાનગી અને બહુરાષ્ટ્રીય કંપનીઓનો દબદબો રહ્યો છે. આ મોડલમાં ડ્રાઇવરો પાસેથી ઊંચા કમિશન, મોડા પેમેન્ટ અને આર્થિક શોષણ ...
અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે, ગાંધીનગરમાં ‘સહકાર ટેક્સી સેવા’નો પ્રારંભ, અમદાવાદમાં વૃક્ષારોપણ કાર્યક્રમ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. શનિવાર, 27 જૂનના રોજ તેઓ ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ મહત્વપૂર્ણ સરકારી કાર્યક્રમો, ઉચ્ચ સ્તરીય સમીક્ષા બ...
ગૃહ મંત્રાલયના પૂર્વ અધિકારી આર. વી. એસ. મણિને પદ્મશ્રી એનાયત, ‘હિંદુ આતંકવાદ’ મુદ્દે રહ્યા હતા ચર્ચામાં
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પૂર્વ અધિકારી અને ‘ધ મિથ ઑફ હિંદુ ટેરર’ પુસ્તકના લેખક આર. વી. એસ. મણિને દેશના પ્રતિષ્ઠિત નાગરિક સન્માન ‘પદ્મશ્રી’થી સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે ?...
નક્સલવાદ બાદ હવે ઘુસણખોરી પર કેન્દ્રનો ફોકસ, અમિત શાહ ટૂંક સમયમાં જાહેર કરી શકે નવી ડેડલાઈન
દેશમાં નક્સલવાદને લગભગ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં લાવ્યા બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ધ્યાન આંતરિક સુરક્ષાના બીજા મોટા પડકાર એવા ગેરકાયદેસર ઘુસણખોરીના મુદ્દા પર કેન્દ્રિત થયુ?...
અમરનાથ યાત્રા 2026 માટે હાઈ એલર્ટ : અમિત શાહે કરી સુરક્ષા સમીક્ષા બેઠક, ડ્રોન અને QR કોડથી રહેશે કડક નજર
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં અમરનાથ યાત્રા 2026ની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ ?...
CM ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી CM હર્ષ સંઘવી બે દિવસીય દિલ્હી પ્રવાસે, નીતિ આયોગ બેઠકમાં ગુજરાતનો વિકાસ રોડમેપ રજૂ કરશે
ગુજરાતના વહીવટી તંત્ર અને રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આગામી બે દિવસ માટે દેશની રાજધાની દિલ્હી પ્રવાસે જઈ ?...
અમિત શાહ આજે લોન્ચ કરશે ‘લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ’: સરહદ પાર વેપાર અને મુસાફરી બનશે વધુ ઝડપી અને પારદર્શક
દેશની સરહદો પર સ્માર્ટ, સુરક્ષિત અને ટેકનોલોજી આધારિત બોર્ડર મેનેજમેન્ટને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર આજે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવા જઈ રહી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અ?...