અમદાવાદ ફટાકડા ફેક્ટરી વિસ્ફોટમાં 8નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારને ₹2 લાખની સહાયની જાહેરાત
અમદાવાદના રામોલ નજીક ગત્રાડ રોડ પર આવેલી કથિત ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં શનિવાર, 18 જુલાઈ 2026ના રોજ થયેલા ભીષણ વિસ્ફોટ અને આગમાં ઓછામાં ઓછા આઠ લોકોનાં મોત થયા છે, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા ?...
અમદાવાદમાં વિશાલા-નારોલ રોડ પર મેટ્રો નજીક ભીષણ આગ, 60થી વધુ ઝૂંપડા લપટાયા
અમદાવાદ શહેરમાં મંગળવારે બપોરે એક મોટી આગની દુર્ઘટના સર્જાતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. વિશાલા સર્કલથી નારોલ તરફ જવાના મુખ્ય માર્ગ પર આવેલા મેટ્રો સ્ટેશન નજીકની ઝૂંપડપટ્ટીમાં અચાનક વિકરા...
લખનૌમાં ભીષણ આગનો કહેર : 100થી વધુ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, 1000 ઝૂંપડાઓ ખાખ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના વિકાસ નગર વિસ્તારમાં બુધવારે સાંજે એક દિલ દહોળી નાખે તેવી ઘટના બની હતી. સીતાપુર બાયપાસ નજીક આવેલી એક વિશાળ ઝૂંપડપટ્ટીમાં અચાનક લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ ?...