દિલ્હી NIA કોર્ટે કાશ્મીરી અલગાવવાદી નેતા આસિયા અંદ્રાબીને આજીવન કેદની સજા આપી
દિલ્હીમાં આવેલ વિશેષ NIA કોર્ટે કાશ્મીરી અલગાવવાદી નેતા આસિયા અંદ્રાબીને ભારતવિરોધી પ્રવૃત્તિઓ અને આતંકી કાવતરાંના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ ચુકાદો 2018માં નોંધાયેલા કેસ હે...
42 વર્ષ જૂના મર્ડર કેસમાં મોટો ફેરફાર, 100 વર્ષના આરોપીને અલ્હાબાદ હાઇકોર્ટથી રાહત
અલ્લાહાબાદ હાઈકોર્ટે લગભગ ચાર દાયકાથી વધુ સમયથી ચાલતા એક હત્યાના કેસમાં મહત્વપૂર્ણ નિર્ણય આપતા લગભગ 100 વર્ષના વૃદ્ધ આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે. વર્ષ 1982માં જમીન વિવાદ દરમિયાન થયેલી હત્ય?...
1984ના શીખવિરોધી રમખાણોના એક કેસમાં સજ્જન કુમાર દોષમુક્ત, પરંતુ અન્ય કેસોની સજાથી જેલમાં જ રહેશે
1984ના શીખવિરોધી રમખાણોના બે કેસમાં દિલ્હી હાઈકોર્ટે પૂર્વ કોંગ્રેસ સાંસદ સજ્જન કુમારને દોષમુક્ત જાહેર કર્યો છે. આ મામલો જનકપુરી અને વિકાસપુરીમાં થયેલા રમખાણો સાથે સંબંધિત છે, જેમાં બે લોકો?...
રામ ગોપાલ મિશ્રાની ગોળી મારી હત્યા કરનારા સરફરાઝને ફાંસી, 9ને આજીવન કેદ
ઉત્તર પ્રદેશના બહરાઈચમાં ઑક્ટોબર 2024માં થયેલી સાંપ્રદાયિક હિંસાના કેસમાં મહત્વપૂર્ણ ન્યાયિક નિર્ણય સામે આવ્યો છે. 12 ડિસેમ્બર 2024 બહરાઈચની અદાલતે મુખ્ય આરોપી સરફરાઝ ઉર્ફે રિંકુને ફાંસીની સજ?...
અમરેલીમાં ગૌવંશ કતલ કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદ – ગુજરાતના ઈતિહાસનો પ્રથમ ચુકાદો
અમરેલી સેશન્સ કોર્ટએ ગુજરાતના ઈતિહાસમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે — ગૌવંશની કતલના ગુનામાં ત્રણ આરોપીઓને આજીવન કેદ અને દંડની સજા ફટકારી છે. આ પ્રથમવાર છે કે રાજ્યમાં ગૌવંશની કતલના કેસમાં ...
ઉત્તરસંડામાં થયેલ મર્ડરના ગુનામાં આરોપી રેહાન વહોરાને આજીવન કેદની સજા કરતી નડિયાદ સેશન્સ કોર્ટ
ઉત્તરસંડામાં થયેલ મર્ડરના ગુનામાં આરોપી રેહાન વહોરાને નડિયાદની સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામા આવી છે. બનાવની હકીકત એવી છે કે, તા.૧૨/૦૪/૨૦૨૩ ના રોજ ઉતરસંડા કુષ્ણનગરી ખારા કુવ?...
પાદરી બજિન્દરને આજીવન કેદની સજા: યૌન ઉત્પીડન કેસમાં મોહાલી કોર્ટનો ચુકાદો
પંજાબનો સ્વયંભૂ પાદરી બજિન્દર સિંહને મોહાલી કોર્ટે હાલમાં જ દુષ્કર્મ કેસમાં દોષિત સાબિત કર્યો છે. પંજાબ: સ્વયંભૂ પાદરી બજિન્દર સિંહને આજીવન કારાવાસ મોહાલી કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો:🔹 દ?...
1984ના શીખ રમખાણોમાં પિતા-પુત્રને જીવતા સળગાવવાના કેસમાં સજ્જન કુમારને આજીવન કેદની સજા
શીખ વિરોધી રમખાણો (1984) સંબંધિત દિલ્હીના સરસ્વતી વિહાર હિંસા કેસમાં દોષિત ઠરેલા કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમારને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. દિલ્હી પોલીસ અ...
32 વર્ષ બાદ અજમેર સેક્સ સ્કેન્ડલના 6 દોષિતોને આજીવન કેદ
1992ના અજમેર સેક્સ સ્કેન્ડલ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ રંજન સિંઘે 6 ગુનેગારોને સજા સંભળાવી છે. આ તમામને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે અને દરેકને ₹5 લાખ દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 32 વ...