‘આદિવાસીઓ હિંદુ નથી’ કહીને મધ્ય પ્રદેશના કોંગ્રેસ નેતાએ સર્જ્યો વિવાદ
મધ્ય પ્રદેશની રાજનીતિમાં તાજેતરમાં મોટો વિવાદ ત્યારે ઉભો થયો જ્યારે વિધાનસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ ધારાસભ્ય ઉમંગ સિંઘારે એક નિવેદન આપ્યું કે “આદિવાસીઓ હિંદુ નથી.” તેમના આ નિવેદનને ...
દાંતા: ચડોતરાં પીડિત 29 આદિવાસી પરિવારની ઘરવાપસી, રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો માનભેર આવકાર
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાં આદિવાસી સમુદાયના 29 કોદાર્વી પરિવારોની ઘરવાપસીનો એક ઐતિહાસિક પ્રસંગ સર્જાયો છે. લગભગ 12 વર્ષ પહેલા 'ચડોતરું' નામની એક જૂની કુરિવાજ – એટલ...
દેડિયાપાડા તાલુકાના ચીકદા અને સાગબારાના કોલવાણ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
નર્મદા જિલ્લામાં ૧૦ મા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ સંપન્ન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસે તા.૧૭મી સપ્ટેમ્બર-૨૦૨૪થી શરૂ થયેલા ૧૦ મા તબક્કાના સેવાસેતુ કાર્યક્રના ભાગરૂપે નર?...