રામ, ભરત અને હનુમાનજીની યાત્રા સમજાય તો રામાયણ સાર પ્રાપ્ત થાય
શ્રી કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા પૂર્ણાહુતિ થઈ. રામ, ભરત અને હનુમાનજીની યાત્રા સમજાય તો રામાયણ સાર પ્રાપ્ત થાય તેમ મોરારિબાપુએ સમજાવ્યું. ગોહિલવાડના ...
ઈશ્વરિયા ગામમાં નીલકંઠ મહાદેવ પાટોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી
ઈશ્વરિયા ગામમાં નીલકંઠ મહાદેવ પાટોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી થઈ. અહીંયા અગ્રણી સેવાભાવીઓ સાથે ભાવિક ગ્રામજનો જોડાયાં. ગોહિલવાડના નાનકડા ઈશ્વરિયા ગામમાં નિર્માણ થયેલ શિવાલય નીલકંઠ મહાદ...
વિયોગમાં કદાચ મરી શકાય, વિરહમાં તો મરી પણ શકાતું નથી – મોરારિબાપુ
દ્વારકા તીર્થમાં રામકથા 'માનસ કૃષ્ણ અવતાર' ગાન કરતાં મોરારિબાપુએ પ્રેમ ભક્તિ ભાવ વ્યક્ત કર્યો અને કહ્યું કે, વિયોગમાં કદાચ મરી શકાય, વિરહમાં તો મરી પણ શકાતું નથી. આ રામકથા લાભ લેતાં ભાવિકો રસ?...