PM મોદીએ RSSની 100મી વર્ષગાંઠ નિમિત્તે એક સ્ટેમ્પ અને સિક્કો બહાર પાડ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરએસએસની સ્થાપનાની 100મી વર્ષગાંઠના પ્રસંગે વિશેષ ટપાલ ટિકિટ અને સ્મારક સિક્કા બહાર પાડ્યા. આ પ્રસંગે તેમણે સંઘની પ્રશંસા કરતા જણાવ્યું કે આરએસએસની 100 વર્ષીય ભવ્ય ય...
આરએસએસના વરિષ્ઠ પ્રચારક મધુભાઈ કુલકર્ણીનું સંભાજીનગરની ડૉ. હેડગેવાર હોસ્પિટલમાં નિધન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક મા. મધુભાઈ કુલકર્ણીનું (માધવ વિનાયક કુલકર્ણી) આજરોજ સંભાજીનગર (ઔરંગાબાદ)ની ડૉ. હેડગેવાર હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 88 વર્ષના હતા. મા.મધુભાઈ કુલકર?...
ટ્રમ્પના ટેરિફ ભારતના વધતા પ્રભાવના ડરનું પરિણામ : RSS વડા મોહન ભાગવત
નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ભારે ટેરિફ અંગે પોતાની સ્પષ્ટ પ્રતિ?...
મોહન ભાગવતને ખોટી રીતે ધરપકડ કરવાનો મળ્યો હતો આદેશ, પૂર્વ ATS અધિકારીનો મોટો ખુલાસો
મહારાષ્ટ્રના માલેગાંવમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુરુવારે મોટો નિર્ણય આવ્યો. NIA સ્પેશિયલ કોર્ટે આ કેસમાં સાધ્વી પ્રજ્ઞા અને કર્નલ પુરોહિત સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. લગ?...
સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું કે RSS શતાબ્દી વર્ષનો હેતુ શિસ્તબદ્ધ મજબૂત હિન્દુ સમાજના સર્જનનો છે
આરએસએસનાં વડા મોહન ભાગવતે તેમનાં રાજસ્થાનનાં ૪ દિવસનાં પ્રવાસ દરમિયાન કહ્યું હતું કે RSSનાં શતાબ્દી વર્ષનો હેતુ દેશમાં શિસ્તબદ્ધ અને મજબૂત હિન્દુ સમાજનું સર્જન કરવાનો છે. રાજસ્થાનનાં બારન ...