અભિજિત મુહૂર્તમાં રામલલ્લાના મંદિર પર બપોરે 12 વાગ્યે ધર્મ ધ્વજા ફરકાવાશે
મંગળવારે અયોધ્યામાં ઐતિહાસિક પળ સર્જાવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12 વાગ્યે અભિજિત મુહૂર્તમાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ધર્મ ધ્વજારોહણ કરશે, જે મંદિર નિર્માણ પૂર્ણ થવાનુ?...