ઈઝરાયલ-ઈરાન તણાવની અસર ભારત પર, દવાઓના કાચા માલના ભાવમાં 5% થી 100% સુધી વધારો
પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષની અસર હવે ભારતના દવા ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને હુમલાઓને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. પરિણામે દવા બનાવવામાં ઉપયો...
ઈઝરાયેલ-ઈરાન તણાવ વચ્ચે UAEના પૂર્વ રાજદૂતનું નિવેદન, PM મોદીનો એક ફોન કોલ પણ સંઘર્ષ અટકાવી શકે
મધ્ય-પૂર્વમાં વધતા તણાવ અને ઈઝરાયેલ તથા ઈરાન વચ્ચે ચાલી રહેલી સંઘર્ષ જેવી પરિસ્થિતિ વચ્ચે United Arab Emirates (UAE)ના પૂર્વ રાજદૂત હુસૈન હસન મિર્ઝાએ ભારતની વધતી વૈશ્વિક ભૂમિકા અને વડા પ્રધાન નરેન્દ્ર મો?...