હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ : સીઝફાયર બાદ લેન્ડમાઈન્સનું નવું સંકટ, વૈશ્વિક તેલ સપ્લાય પર ખતરો
અમેરિકા અને ઈરાન વચ્ચે 8 એપ્રિલે થયેલા યુદ્ધવિરામ (Ceasefire) બાદ હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખુલશે તેવી આશા જાગી હતી, પરંતુ હવે અહીં લેન્ડમાઈન્સનું નવું જોખમ ઊભું થયું છે. ઈરાને જહાજોની સુરક્ષા માટે નવ?...
IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત, ઈરાને 67 મી વખત ઈઝરાયલ પર મિસાઈલ હુમલા શરૂ કર્યા
20 માર્ચ, 2026 ના રોજ, ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાનની રાજધાની તેહરાન પર ‘મસમોટો’ હુમલો શરૂ કરવામાં આવ્યો છે. આ હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત નીપજ્યું છે. બીજી તરફ, ઈર...
ઈરાનના હુમલાઓ સામે 12 મુસ્લિમ દેશો એક થયા, કહ્યું- આંતરરાષ્ટ્રીય કાયદાનું માન જરૂરી
મધ્યપૂર્વમાં તણાવ હવે વધુ ભયાનક વળાંક લઈ રહ્યો છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાને ખાડી દેશો પર મિસાઈલ હુમલાઓ તેજ કર્યા છે, જેના કારણે સમગ્ર ક્ષેત્રમાં અસ્થિરતા વધી ગઈ છે...
ઈરાન તણાવ વધતા અમેરિકાનું મોટું પગલું, મિડલ ઈસ્ટ તરફ 2500 મરીન કમાન્ડો મોકલ્યા
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ હવે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ખાસ કરીને Iran અને United States વચ્ચે વધતા તણાવને કારણે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા સ્થિતિ વધુ તંગ બની ગઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમા?...
અમેરિકા-ઈઝરાયલ સાથે તણાવ વધ્યો, ઈરાનના વિદેશ મંત્રીએ અમેરિકાથી ફરી વાતચીતની શક્યતા નકારી
પશ્ચિમ એશિયામાં તણાવ દિવસેને દિવસે વધી રહ્યો છે. અમેરિકા અને ઈઝરાયલ તરફથી ઈરાન પર થતા સતત હુમલા અને ઈરાનની વળતી કાર્યવાહીથી સંઘર્ષ વધુ ગંભીર બન્યો છે. છેલ્લા લગભગ અગિયાર દિવસથી વિસ્તારમાં ?...
નેતન્યાહૂએ પીએમ મોદીને ચોંકાવ્યા, નહેરુ જેકેટ સ્ટાઈલ ભારતીય વસ્ત્રો પહેરીને ડીનર કર્યું
ભારત અને ઇઝરાયલ વચ્ચેની મિત્રતામાં એક નવો અને ભાવુક અધ્યાય ઉમેરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાત દરમિયાન સામે આવેલા કેટલાક ખાસ દ્રશ્યો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા છે. ખ...
ઇઝરાયલમાં PM મોદીનું રેડ કાર્પેટ સ્વાગત, ગાર્ડ ઓફ ઓનર સાથે સન્માન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 વર્ષ બાદ ઇઝરાયલના બે દિવસીય સત્તાવાર પ્રવાસ માટે તેલ અવિવ પહોંચ્યા. એરપોર્ટ પર ઇઝરાયલના બેન્જામિન નેતન્યાહુએ પ્રોટોકોલ તોડી વડાપ્રધાન મોદીને ગળે મળી ઉષ્માભર્યુ...
PM મોદી-નેતન્યાહૂ વચ્ચે ફોન પર વાતચીત, ડિફેન્સ અને આતંકવાદ મુદ્દે ચર્ચા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આજે ફોન પર એકબીજા સાથે વાતચીત કરી, જેમાં વ્યૂહાત્મક ભાગીદારી અને આતંકવાદ વિરોધી પ્રયાસો જેવા મુદ્દાઓ પર ચર્ચા ?...
મણિપુર-મિઝોરમના 5,800 બ્નેઈ મેનાશેની ઇઝરાયલમાં વાપસી, આ વર્ષે 1200 લોકો જશે
મણિપુર અને મિઝોરમમાં વસેલા બબ્નેઈ મેનાશે સમુદાયના આશરે 5,800 સભ્યોને ઇઝરાયલ પરત મોકલવાની પ્રક્રિયા શરૂ થવાની તૈયારીમાં છે. ઇઝરાયલી કેબિનેટે રૂ.250 કરોડની યોજનાને મંજૂરી આપ્યા બાદ સમુદાયને 2026થી...
2014 બાદ ISROએ 390 વિદેશી સેટેલાઈટ કર્યા લૉન્ચ
તાજેતરમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)એ અમેરિકાના બ્લુબર્ડ બ્લોક-2 સેટેલાઈટને સફળતાપૂર્વક પૃથ્વીના લોઅર ઓર્બિટમાં પ્રસ્થાપિત કરીને એક વધુ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આ સફળતા બાદ ઇન્...