ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર LG ડી.કે. જોશીનો મોટો જવાબ : ‘કોઈ આદિવાસી વિસ્થાપિત નહીં થાય, ભારતને મળશે વ્યૂહાત્મક લાભ’
આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પ્રસ્તાવિત ગ્રેટ નિકોબાર ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને ચાલી રહેલા રાજકીય અને પર્યાવરણીય વિવાદ વચ્ચે લેફ્ટનન્ટ ગવર્નર અને ભૂતપૂર્વ નૌકાદળ પ્રમુખ ડી.કે. જોશીએ ?...
મેક્સિકોમાં દર્દનાક દુર્ઘટના, 13 મુસાફરના મોત, 98 ઈજાગ્રસ્ત
મેક્સિકોના દક્ષિણ રાજ્ય ઓક્સાકામાં રવિવારે એક અત્યંત દર્દનાક ટ્રેન દુર્ઘટના બની હતી, જેમાં લગભગ 250 લોકોને લઈ જઈ રહેલી ઇન્ટરઓશનિક ટ્રેન નિજાંદા શહેર નજીક પાટા પરથી ઉતરી ગઈ. આ ભીષણ અકસ્માતમાં...