‘ઈરાનની બિન-જરૂરી મુસાફરી ટાળો..’- સંઘર્ષગ્રસ્ત ઇસ્લામિક દેશ માટે ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી
ઇરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે ભારતીય દૂતાવાસે તાત્કાલિક મહત્વની એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં જણાવ્યું છે કે હાલની અનિશ્ચિત અને તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઈરાનમાં બિન-જરૂરી યા?...
ઓપરેશન સિંધુ: 161 ભારતીય નાગરિકોને લઈને ઈઝરાયલથી પહેલી ફ્લાઇટ દિલ્હી પહોંચી
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ ધ્યાનમાં રાખીને ભારતના ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે હવે મંગળવારે (24મી જૂન) 161 ભારતીય નાગ...
ઈઝરાયલ-ઈરાન વચ્ચે ભયાનક હુમલા વધતા ભારતીયો સાવધાન, દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી
ઈઝરાયલ અને ઈરાન એકબીજા પર ભયાનક હુમલા કરી રહ્યા છે, જેમાં અનેક લોકોના મોત થઈ રહ્યા છે, ત્યારે ભારતીય દૂતાવાસે બંને દેશોમાં રહેતા ભારતીયોની ચિંતા વ્યક્ત કરી એડવાઈઝરી જાહેર કરી છે. ભારતીયો કટો...