હકારાત્મક પત્રકારત્વ દ્વારા ગ્રામવિકાસના ઊજળા પરિણામો મળી રહ્યાં છે
લોકભારતી સણોસરા દ્વારા લંગાળા ગામે યોજાયેલ રાષ્ટ્રીય સેવા યોજના શિબિરમાં વક્તવ્ય આપતાં પત્રકાર મૂકેશ પંડિત દ્વારા જણાવ્યું કે, હકારાત્મક પત્રકારત્વ દ્વારા ગ્રામવિકાસના ઊજળા પરિણામો મળ?...
યજ્ઞ એ શાસ્ત્ર સાથે આજનાં વિજ્ઞાનનો સમન્વય છે – પ્રફુલ્લચંદ્ર આચાર્ય
રંઘોળામાં શ્રાવણ માસ પર્વે યજ્ઞ ઉપાસના કરતાં પ્રફુલ્લચંદ્ર આચાર્ય દ્વારા જણાવાયું કે, યજ્ઞ એ શાસ્ત્ર સાથે આજનાં વિજ્ઞાનનો સમન્વય છે. ઉમરાળા તાલુકાનાં રંઘોળા ગામે શાસ્ત્રી પ્રફુલ્લચંદ્?...
ઉપરવાસ ભારે વરસાદથી રંઘોળા જળાશય છલકાતાં દરવાજા ખોલાયા
ઉપરવાસ ભારે વરસાદથી ભાવનગર જિલ્લાનું રંઘોળા જળાશય છલકાતાં દરવાજા ખોલાયા છે. આથી નીચાણવાળા ઉમરાળા અને સિહોર તાલુકાનાં ગામોને સાવધ કરાયા છે. ભાવનગર તેમજ અમરેલી સહિત ઘણાં જિલ્લામાં આગાહી મ?...
ઉમરાળા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા દશેરાનાં પર્વે કપાસ હરરાજી ખરીદીનો શુભપ્રારંભ
ધોળામાં ઉમરાળા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા દશેરાનાં પર્વે કપાસ હરરાજી ખરીદીનો શુભપ્રારંભ થયો છે. અહીંયા અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખેડૂતો હરખભેર જોડાયાં હતાં. ઉમરાળા તાલુકા ખ?...