બહેનનાં લગ્નમાં જવા દિલ્હીની કોર્ટે ઉમર ખાલિદને આપ્યા 14 દિવસના વચગાળાના જામીન
દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણોના કેસમાં મુખ્ય આરોપી ઉમર ખાલિદને દિલ્હીની કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે. ખાલિદે બહેનનાં લગ્નમાં જવા માટે વચગાળાની રાહત માગતી અરજી કોર્ટ સમક્ષ કરી હતી, જેની...