લૉકડાઉન અંગેની અફવાઓ ખોટી : પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીનો સ્પષ્ટ સંદેશ, 60 દિવસનો ક્રૂડ જથ્થો સુરક્ષિત
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને ઊર્જા સંકટની વચ્ચે સોશિયલ મીડિયા પર ભારતમાં લૉકડાઉન લાગુ થવાની અફવાઓ તેજ બની રહી હતી. જોકે આ તમામ અટકળોને નકારી કાઢતાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સ...