2030 સુધી ગુજરાતના 168 શહેરો બનશે ‘વાયર-ફ્રી’, ₹500 કરોડના ખર્ચે વીજ લાઈનો થશે ભૂગર્ભ
ગુજરાત સરકાર રાજ્યના શહેરી વિસ્તારોને વધુ આધુનિક, સુરક્ષિત અને સૌંદર્યમય બનાવવા માટે મહત્વાકાંક્ષી "ગુજરાત વાયર ફ્રી સિટી મિશન" અમલમાં મૂકવા જઈ રહી છે. રાજ્ય કેબિનેટ દ્વારા આ યોજનાને સૈદ્ધ...
મોરબી સિરામિક ઉદ્યોગ ફરી રફ્તારમાં : 670 એકમો શરૂ, મધ્યપૂર્વ સંકટ બાદ રાહત
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને તેની અસરથી ઊભી થયેલી વૈશ્વિક ક્રૂડ ઓઇલ સપ્લાય ચેઇનની અવ્યવસ્થાએ ગુજરાતના મોરબીના સિરામિક ઉદ્યોગને ભારે અસર કરી હતી. પરંતુ હવે પરિસ્થિતિમાં સુધારો જો...
આજે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિઃ સંતો-મહંતો સાથે આ રાજનેતાઓ આપશે હાજરી
અમદાવાદમાં યોજાતી ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની ભવ્ય તૈયારી ચાલી રહી છે. આ રથયાત્રા શુક્રવાર, 27 જૂન 2025ના રોજ ભક્તિ અને શ્રદ્ધાભેર મહાત્મા આશરે યોજાશે. રથયાત્રા પૂર્વે દર વર્ષની જેમ આ વર્?...
સિવીલ હોસ્પિટલ તંત્ર અને રાજ્ય સરકાર આ કપરા સમયમાં દરેક પીડિત પરિવારની પડખે: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ
જે પરિવારોએ સ્વજનો ગુમાવ્યા છે તેમને મૃતદેહ સમયસર આપવા આરોગ્યકર્મીઓ, પોલીસ જવાનો સહિત અન્ય કર્મયોગીઓ ખડેપગે ગોલ્ડન અવર્સમાં જ ૭૧ જેટલા ઇજાગ્રસ્ત દર્દીઓને સઘન સારવાર અપાઈ : જેમાંથી ફક્ત ૦?...