માઇક્રોસોફ્ટ ભારતમાં રૂ. 1.5 લાખ કરોડનું જંગી રોકાણ કરશે : સત્ય નડેલા
માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલાની ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત ભારત માટે ટેકનોલોજી ક્ષેત્રે મહત્ત્વનો મોર્ચો સાબિત થઈ છે. આ મુલાકાત દરમિયાન માઇક્રોસોફ્ટે ભારતમાં ૧૭.૫ અ?...