સુપ્રીમ કોર્ટે ઉજ્જૈનની તકિયા મસ્જિદ ડિમોલિશન વિરુદ્ધ અરજી ફગાવી, એમપી સરકારની કાર્યવાહી કાયદેસર ગણાવી
ઉજ્જૈન ખાતે આવેલી લગભગ 200 વર્ષ જૂની તકિયા મસ્જિદના ડિમોલિશન મુદ્દે ચાલી રહેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં સમાપ્ત થયો છે. શુક્રવારે (7 નવેમ્બર) સુપ્રીમ કોર્ટની જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદ?...