ઓમાન હુમલામાં મૃત્યુ પામેલા બે ભારતીય ખલાસીઓના મૃતદેહ સ્વદેશ પરત લાવવામાં આવ્યા
ઓમાનના અખાતમાં વેપારી જહાજ MT Settebello પર થયેલા હુમલામાં મૃત્યુ પામેલા ભારતીય ખલાસીઓના મૃતદેહ આખરે ભારત પરત લાવવામાં આવ્યા છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર હિમાચલ પ્રદેશના આદિત્ય શર્મા અને ઉત્તર પ્રદ?...
ઓમાનની ખાડીમાં વધુ એક કમર્શિયલ જહાજ પર હુમલો : ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત, રેસ્ક્યુ ઓપરેશન શરૂ
મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને દરિયાઈ સુરક્ષા અંગેની ચિંતાઓ વચ્ચે ઓમાનની ખાડી (Gulf of Oman)માં વધુ એક કમર્શિયલ જહાજ પર હુમલાની ઘટના સામે આવી છે. પશ્ચિમ આફ્રિકન દેશ Guinea-Bissauનો ધ્વજ ધરાવતા એક ઓઈલ ટેન્કર પર ?...
ઓમાન નજીક દરિયામાં દુર્ઘટના : કમર્શિયલ જહાજ પર હુમલા બાદ 2 ભારતીય નાવિકોના મોત, એક ગુમ
ઓમાનના સોહાર બંદરથી આશરે 20 નોટિકલ માઈલ દૂર ગલ્ફ ઑફ ઓમાન વિસ્તારમાં એક કમર્શિયલ ઓઇલ ટેન્કર ‘સેત્તેબેલો’ પર થયેલા હુમલાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધારી છે. જહાજમાં કુલ 28 ક્રૂ સભ્યો સવાર હતા, ...
મિડલ ઈસ્ટના સંકટ વચ્ચે ભારતનો માસ્ટરસ્ટ્રોક, ઓમાનથી ગુજરાત સુધી 2,000 કિમી લાંબી અંડરવોટર ગેસ પાઇપલાઇન બનશે
મિડલ ઈસ્ટમાં વધી રહેલા ભૂરાજકીય તણાવ અને ઊર્જા પુરવઠા અંગેની વૈશ્વિક ચિંતાઓ વચ્ચે ભારતે પોતાની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. ભારત સરકારે ઓમાનથી ગુજરાત સુધ?...