બાજીપુરા સુમુલ દાણ ફેક્ટરીના ટ્રાન્સપોર્ટેશનના કોન્ટ્રાક્ટરો દ્વારા મંડળીમાં દાણની ગુણો ઓછી આપવામાં આવતી હોવાની ફરિયાદ
બાજીપુરા સુમુલ દાણ ફેક્ટરીમાં વિતરણ વિભાગમાં આવેલ અધિકારીને ટેલીફોનિક સંપર્ક કરતા તેમના દ્વારા કોન્ટ્રાક્ટરોના નામ અને નંબરો પણ આપવાની ના પાડી દેવામાં આવી છે. ડોલવણ તાલુકાના કણધા ગામે આ...
તાપીના ડોલવણ તાલુકાના કણધા ગામ ખાતે આવેલ કાળાકાકર ડુંગરદેવ ખાતે તુલસી પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું..
આમંત્રિત સંતોમાં પરમ પૂજ્ય અભય બાપુ ( આંતરરાષ્ટ્રીય કથાકાર), પરમ પૂજ્ય યોગગુરૂ પ્રદીપજી ( સત્યમ ફાઉન્ડેશન ગુજરાત) રવિદાસ બાપુ (ગોપાલ ગૌધમ વ્યારા ) તથા એડવોકેટ ફાલ્ગુનબેન ઘંટીવાલા ઉપસ્થિત રહ્...