ધારની ‘ભોજશાલા’ એ હિંદુ મંદિર જ છે; મંદિર મુક્તિની લડતને વધુ એક ઐતિહાસિક સફળતા ! ‘.... અબ કાશી-મથુરા બાકી હૈ’ !- હિંદુ જનજાગૃતિ સમિતિ
મધ્યપ્રદેશના ધાર સ્થિત ઐતિહાસિક ‘ભોજશાલા’ હિંદુઓનું જ પવિત્ર શ્રી વાગ્દેવી (શ્રી સરસ્વતી) મંદિર છે, તેના પર ઇંદોર ઉચ્ચ ન્યાયાલયે કાયદા અને પુરાવાઓની મહોર લગાવી દીધી છે. આ ચુકાદો માત્...