અમરનાથ યાત્રા 2026 પહેલાં જ બાબા બરફાનીના દર્શન, ગુફામાં બરફ શિવલિંગના ભવ્ય રૂપે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ
પવિત્ર અમરનાથ યાત્રા 2026 શરૂ થવામાં હજુ થોડો સમય બાકી છે, પરંતુ આ પહેલાં જ પવિત્ર ગુફામાંથી બાબા બરફાનીના પ્રથમ દર્શન સામે આવતા શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ગુફામાં બન?...
કાશ્મીરમાં સુરક્ષાદળોની કાર્યવાહીમાં જૈશનો આતંકી ઉસ્માન ઠાર
જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના બિલ્લાવર વિસ્તારના ઘન જંગલોમાં સુરક્ષાબળોએ મોટી આતંકવાદ વિરોધી કાર્યવાહી હાથ ધરીને જૈશ-એ-મોહમ્મદના પાકિસ્તાની આતંકી ઉસ્માનને ઠાર કર્યો છે, જેને સુરક્ષા એજ?...
એકતાનગર ખાતે પોલીસ દળોની અદ્દભૂત અને શિસ્તબદ્ધ રાષ્ટ્રીય એકતા પરેડ
લોખંડી પુરૂષ, દેશની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે ભારતીય સંરક્ષણ દળ દ્વારા આયોજિત રાષ્ટ્રીય એકતા પરેડમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) અને રાજ્ય પોલીસ દળો ...
વૈષ્ણોદેવીભક્તો માટે સારા સમાચાર, શ્રાઇન બોર્ડે આજથી ફરી શરૂ કરી યાત્રા
ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણીને કારણે થોડા દિવસ માટે મુલતવી રાખવામાં આવી હતી તે માતા વૈષ્ણોદેવીની યાત્રા બુધવારે ફરી શરૂ થઈ છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે જાહેરાત કરી છે કે યાત્...
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં મોટાપાયે સરકારવિરોધી પ્રદર્શનોનું એલાન
પાકિસ્તાની નિયંત્રણવાળા કાશ્મીર (POK)માં ફરી એકવાર સરકારવિરોધી પ્રદર્શનોએ આગ પકડી છે, જે તાજેતરના સમયમાં સૌથી મોટા અને સંચાલિત વિવાદરૂપ છે. આવામી એક્શન કમિટી (AAC) દ્વારા સમગ્ર વિસ્તાર માટે સો?...
કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ
કાશ્મીર પ્રદેશમાં બે દિવસ પહેલાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. આ આપદામાં જીવ ગુમાવનારનાં પરિવારજનોને સંવેદના સાથે રૂપિયા ૨૫ હજાર લેખે રૂ?...
કાશ્મીરમાં પ્રથમ વાર દોડશે વંદે ભારત ટ્રેન, PM મોદી દેખાડશે લીલી ઝંડી, આ તારીખે લોકાર્પણ
કાશ્મીરને ટ્રેન રૂટ દ્વારા જોડવામાં આવી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી 19 એપ્રિલે કટરાથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. જમ્મુ-શ્રીનગર વંદે ભારત ટ્રેન હાલમાં થોડા મહિનાઓ માટે કટરાથી દોડશે ક...
‘કાશ્મીર અમારું છે’, પાકિસ્તાન યુએનમાં J&K પ્રદેશ પર નારા લગાવી રહ્યું હતું, ભારતે કહ્યું – ‘ગેરકાયદે કબજો ખાલી કરો
પાકિસ્તાન (Pakistan) પોતાની નાપાક ગતિવિધિઓથી હટી રહ્યું નથી અને સમગ્ર વિશ્વમાં પોતાની ભારત વિરોધી વિચારધારાનો નારા લગાવી રહ્યો છે. પરંતુ દરેક વખતે તેને તેના કાર્યોનું પરિણામ ભોગવવું પડે છે. આ શ્?...
કાશ્મીરમાં હિમવર્ષા-વરસાદ : વૈષ્ણોદેવીની હેલિકોપ્ટર અને રોપવે સર્વિસ સસ્પેન્ડ
જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા થતા અને જમ્મુમાં ભારે વરસાદ પડતા ભારે પવનના લીધે હેલિકોપ્ટર અને રોપવે સર્વિસ બંધ રાખવી પડી હતી. આના પગલે લાંબા ડ્રાય સ્પેલનો પણ અંત આવ્યો હતો. નવા વર્ષનો પ્રારંભ ?...