જામનગરમાં PM મોદીની ભવ્ય એન્ટ્રી : લાલ બંગલો સર્કલ ખાતે જનસભા, આજે સોમનાથમાં ‘અમૃત પર્વ’ ઉજવણી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગત રાતે જામનગર પધાર્યા હતા, જ્યાં શહેરવાસીઓએ તેમનું ભવ્ય અને ભાવભર્યું સ્વાગત કર્યું હતું. તેમના આગમનને વધાવવા માટે હજારોની સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉમટી પડ્યા...