પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલે 90 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું 90 વર્ષની વયે 12 ડિસેમ્બરે મહારાષ્ટ્રના લાતૂરમાં નિધન થતા રાજકીય જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. લાંબા સમયથી બીમારીનો સા?...
અમિત શાહનો બિહારમાં મહાગઠબંધન પર પ્રહાર: “એક-એક ઘૂસણખોરને બહાર કાઢીશું”
બિહારના સાસારામમાં રવિવાર (9 નવેમ્બર 2025) ના રોજ યોજાયેલી વિશાળ જનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે મહાગઠબંધન અને ખાસ કરીને લાલુ પ્રસાદ યાદવ તથા તેજસ્વી યાદવ પર તીવ?...
અમિત શાહ ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા
અમિત શાહ મંગળવારે ભારતના સૌથી લાંબા સમય સુધી ગૃહમંત્રી તરીકે સેવા આપનારા નેતાઓ બન્યા. ૩૦ મે ૨૦૧૯ ના રોજ કાર્યભાર સંભાળ્યા પછી ૨૨૫૮ દિવસ કાર્યભાર સંભાળ્યા બાદ, શાહે હવે ભાજપના વરિષ્ઠ નેતા લા?...
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઠાર, લોકસભામાં અમિત શાહનો જવાબ
ઓપરેશન સિંદૂરની ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ભાષણ આપતાં જણાવ્યું કે પહલગામ હુમલામાં સંડોવાયેલા ત્રણેય એ-ગ્રેડના આતંકવાદીઓને ભારતીય સુરક્ષા દળોએ ઓપરેશન મહાદેવ ?...
ગૃહ પ્રધાન અમિત શાહે આણંદમાં દેશની પ્રથમ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું કર્યુ ભૂમિપૂજન
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના આણંદ ખાતે ત્રિભુવન રાષ્ટ્રીય સહકાર યુનિવર્સિટીનું શિલાન્યાસ કરીને સહકારી ક્ષેત્રમાં ભારત માટે એક ઐતિહાસિક પાયો મુકો છે. આ પ્રસંગે તેમણે ...
જાતિ આધારિત વસ્તી ગણતરીનું એલાન, સરકારે જાહેર કર્યું નૉટિફિકેશન, આ વખતે લોકોને મળશે ખાસ ઓપ્શન
કેન્દ્રીય ગૃહમંત્રીએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવ, મહા રજિસ્ટ્રાર અને વસતી ગણતરી કમિશનર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે આગામી વસતી ગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ત્યારબાદ વસતી ?...