વડતાલધામ સર્કલનું સંતો અને ગુજરાત સરકારના મંત્રીઓના હસ્તે લોકાર્પણ કરાયું
૧૫/૦૩/૨૦૨૬, રવિવારના રોજ સવારે ૯:૩૦ કલાકે પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે ઉદઘાટન થયું હતું, જેમા માન. રમણભાઈ સોલંકી કેબિનેટ મંત્રી અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો ?...
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કપડવંજના અત્યાધુનિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને આયુર્વેદિક હોસ્પિટલનું ઉદ્ધાટન
કપડવંજ સહિત આસપાસના અંતિસર, આંત્રોલી, મોટી ઝેર, નિરમાલી, સોરણા, તોરણા, ભુંગળીયા, વઘાસ સહિતના ૨.૭ લાખથી વધુ લોકોને મળશે ઝડપી અને અસરકારક આરોગ્ય સેવાઓ. રાજ્યના નાગરિકોને ઉચ્ચ પ્રાથમિક સુવિધાઓ ?...