ભાવનગરના રૂપાવટી ગામમાં હિંદુ સ્મશાન પાસે મૃતદેહ દફનાવતાં વિવાદ, હાઇકોર્ટના આદેશ બાદ તંત્રએ ખસેડ્યો
ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામમાં વિવાદિત જમીન પર દફનાવવામાં આવેલા એક મુસ્લિમ વ્યક્તિના મૃતદેહને આખરે ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ વહીવટી તંત્ર દ્વારા મૂળ કબ્રસ્તાનમાં ખ?...
વારાણસી ઇફ્તાર બોટ કેસ : વારાણસી સેશન્સ કોર્ટએ 14 આરોપીઓની જામીન અરજી ફગાવી
ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીમાં બોટ પર ઇફ્તાર પાર્ટી અને માંસાહારી કચરો ફેંકવાના કેસમાં વારાણસી સેશન્સ કોર્ટએ 14 આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે. 1 એપ્રિલ 2026ના રોજ ચુકાદો આપતા જજ અલો?...