ગીરમાં રાહતના સમાચાર : સારવાર બાદ 12 સિંહોને ફરી જંગલમાં છોડાયા, સ્થિતિ નિયંત્રણમાં
ગુજરાતના ગૌરવ અને એશિયાટિક સિંહોના એકમાત્ર કુદરતી નિવાસસ્થાન એવા ગીર જંગલમાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. થોડા સમય પહેલાં ગીર પૂર્વ અને પશ્ચિમ રેન્જમાં કેટલાક સિંહોમાં 'બેબેસિયા' અને અન?...
ગીરમાં 4 સિંહ બાળના મૃત્યુથી ચિંતા વધી : CM ભૂપેન્દ્ર પટેલે બોલાવી હાઈ-લેવલ બેઠક, 17 સિંહોને આઇસોલેટ
ગુજરાતના ગૌરવ સમાન એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગીર જંગલમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં ગીર વિસ્તારમાં ચાર સિંહ બાળના મૃત્યુ થતાં રાજ્ય સરકાર તાત્કાલિક એક્શન મોડમાં ?...