જામનગરના યુવા એન્જિનિયરે 6248 મીટર ઊંચું અજાણ્યું શિખર સર કરી તેને ‘માઉન્ટ તારા’ નામ આપ્યું
“જ્યાં માર્ગ નથી, ત્યાં માર્ગ કંડારવો એ જ સાચું સાહસ” – આ ઉક્તિને જીવનમાં પ્રતિબિંબિત કરતા જામનગરના નચિકેતા ગુપ્તાએ એક અનોખી અને ઐતિહાસિક સિદ્ધિ સાથે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્?...
મા નર્મદાની પવિત્ર પરિક્રમામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સહભાગિતા: ગુજરાતનું ગૌરવ
નર્મદા જિલ્લામાં 29 માર્ચથી 27 એપ્રિલ 2025 સુધી ચાલતી મા નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમામાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ શ્રદ્ધાભરી સહભાગિતા કરી રાજ્યનું ગૌરવ વધાર્યું. મા ?...