ભરૂચની જુમ્મા મસ્જિદમાં મોટો ખુલાસો! 700 વર્ષ જૂના ભોંયરામાંથી મળી જૈન તીર્થંકર મલ્લિનાથની પ્રતિમા
ભરૂચ જિલ્લાની ઐતિહાસિક અને રાષ્ટ્રીય ધરોહર તરીકે ઓળખાતી જુમ્મા (જામા) મસ્જિદ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. છેલ્લા કેટલાક મહિનાથી જૈન અને હિન્દુ સંગઠનો દ્વારા આ સ્થળને જૈન સમરી વિહાર...
મહા શિવરાત્રિ મેળામાં વિવાદ : કીર્તિ પટેલે ભગવા વસ્ત્રોમાં મૃગીકુંડમાં લગાવી ડૂબકી, સાધુઓમાં અસંતોષ
જૂનાગઢમાં યોજાયેલા ભવનાથ મહાદેવના પ્રખ્યાત મહા શિવરાત્રિ મેળામાં એક નવો વિવાદ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહેતી કીર્તિ પટેલે ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં સ્નાન ક?...