ચાંદીના રથમાં નગરચર્યાએ નીકળ્યા રણછોડરાયજી, ‘જય રણછોડ’ના નાદથી ગુંજ્યું ડાકોર
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં બુધવાર, 15 જુલાઈ 2026ના રોજ ભગવાન શ્રી રણછોડરાયજીની 254મી પરંપરાગત રથયાત્રા ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે યોજાઈ હતી. પુષ્ય નક્ષત્રના પવિત્ર સંયોગમાં યોજાતી આ રથયા?...