ભાવનગરના બગદાણા ધામનું અનોખું ‘ગ્રીન કિચન’: 27 વર્ષમાં ₹26.80 કરોડના ગેસની બચત, બાયોમાસથી તૈયાર થાય છે હજારો ભાવિકોનો પ્રસાદ
વિશ્વભરમાં વધતી ઇંધણની કિંમતો અને પર્યાવરણ પ્રદૂષણ વચ્ચે ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું બગદાણા ધામ એક અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. મહુવા તાલુકાના આ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળે છેલ્લ?...
સોમનાથ અમૃતપર્વ-2026નો ભવ્ય પ્રારંભ : આજથી ત્રણ દિવસીય હોમાત્મક મહારૂદ્ર યજ્ઞનો પ્રારંભ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પવિત્ર સાનિધ્યમાં 8 મે, 2026થી પાંચ દિવસીય “સોમનાથ અમૃતપર્વ-2026”નો ભવ્ય પ્રારંભ થયો છે. આ ધાર્મિક મહોત્સવમાં ભક્તિ, યજ્ઞ અને વૈદિક વિધિઓનો અનોખો સંગમ જોવા મળી ?...