આદિવાસી હસ્તકલા અને પરંપરાગત ઉત્પાદનોના ૨૫ સ્ટોલ્સ પર પાંચ દિવસમાં રૂ.૫ લાખથી વધુનું વેચાણ
૩૮ આદિવાસી કલાકારોને મળ્યું વૈશ્વિક પ્લેટફોર્મ : વનૌષધિ અને બાંબુ આર્ટિફેક્ટ્સ બન્યા આકર્ષણનું કેન્દ્ર ગુજરાતના સ્થાપના દિવસના પાવન અવસરે સુરત ખાતે આયોજિત ‘વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્...
લોકસાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા ચૈત્ર માસ નવરાત્રીમાં યજ્ઞ ઉપાસના
ચૈત્ર માસ નવરાત્રીમાં બોરડા ગામે લોકસાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા યજ્ઞ ઉપાસના ચાલી રહેલ છે. અહીંયા વડવાળા જગ્યા દુધરેજના મહંત કણિરામજી મહારાજ દ્વારા આહુતિ અપાઈ છે. સનાતન પરંપરામાં ચૈત્...
Kavant Gher Mela: ગુજરાતના આદિવાસી સાંસ્કૃતિક વારસાને રાષ્ટ્રીય ઓળખ, કવાંટ ગેર મેળા પર ટપાલ ટિકિટ જાહેર
ગુજરાતની સમૃદ્ધ આદિવાસી પરંપરા અને સાંસ્કૃતિક ધરોહરને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાના પ્રયાસરૂપે છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે યોજાતા પ્રસિદ્ધ Kavant Gher Mela પર વિશેષ ટપાલ ટિકિટ જારી કરવામાં આવ?...
ગુજરાત અંદાજપત્ર : ૨૦૨૬-૨૭ માટે આદિવાસીઓના દેવી ‘કંસરી દેવી’ના ચિત્ર સાથે વારલી ચિત્રકલા વાળી આકર્ષક બજેટ પોથી પસંદ કરાઈ
નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ 'ગુજરાત અંદાજપત્ર : ૨૦૨૬-૨૭' માટે આદિવાસીઓના દેવી 'કંસરી દેવી'ના ચિત્ર સાથે વારલી ચિત્રકલા વાળી આકર્ષક બજેટ પોથી પસંદ કરી છે. કંસરી દેવી- આદિવાસીઓના દેવી છે જ્યારે ...