પેટલાદમાં સંસ્કૃતનો ગુંજ્યો નાદ : કલેક્ટર પ્રવીણ ચૌધરીના સંસ્કૃત સંબોધને સૌને કર્યા મંત્રમુગ્ધ
પેટલાદ એજ્યુકેશન સ્કૂલ ખાતે સંસ્કૃત ભાષાના મહત્ત્વ અને તેના સમૃદ્ધ વારસાને ઉજાગર કરવાના ઉદ્દેશ સાથે ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં આણંદના સાં?...
વદતુ સંસ્કૃતમ્ : ગુજરાતમાં સંસ્કૃત ભારતીએ 31 વર્ષમાં 1 લાખથી વધુ લોકોને સંસ્કૃત બોલતા કર્યા
સંસ્કૃત ભાષાને ફરીથી સામાન્ય લોકોની બોલચાલની ભાષા બનાવવાના સંકલ્પ સાથે કાર્યરત સંસ્કૃત ભારતીએ ગુજરાતમાં છેલ્લા 31 વર્ષ દરમિયાન એક લાખથી વધુ લોકોને સંસ્કૃતમાં વાતચીત કરતાં કર્યા છે. સંસ્થ?...