ગુજરાત બન્યું સ્ટાર્ટઅપ પાવરહાઉસ : 19,000થી વધુ DPIIT માન્ય સ્ટાર્ટઅપ્સ સાથે દેશના અગ્રણી ઇનોવેશન હબ તરીકે ઉભર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં શરૂ થયેલી સ્ટાર્ટઅપ ક્રાંતિમાં ગુજરાતે આગવું સ્થાન મેળવ્યું છે. ઇનોવેશન, ટેક્નોલોજી અને ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રમાં ગુજરાત આજે દેશના સૌ?...
કચ્છમાં વન વિભાગનું સૌથી મોટું બુલડોઝર ઓપરેશન, 420 હેક્ટર આરક્ષિત વન જમીન દબાણમુક્ત
ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં વન વિભાગે અત્યાર સુધીનું સૌથી મોટું દબાણ હટાવો અભિયાન હાથ ધરીને 420 હેક્ટરથી વધુ આરક્ષિત વન જમીન ગેરકાયદે કબ્જામાંથી મુક્ત કરાવી છે. છેલ્લા ત્રણ દાયકાથી વન વિભ?...
અમદાવાદ પ્લેન ક્રેશ સાઇટ પર નહીં બને મેમોરિયલ! સરકાર બનાવશે નવા હોસ્ટેલ, અદ્યતન સ્પાઇન હોસ્પિટલ અને રિહેબિલિટેશન સેન્ટર
અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ થયેલી એર ઈન્ડિયા AI-171 પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ ભયાનક અકસ્માતમાં 260 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલ તેમજ મેસ બિલ્ડિંગ?...
ગુજરાત સરકારનો ખેડૂતોને મોટો લાભ : બાજરી, મકાઈ અને જુવારની ખરીદી મર્યાદામાં વધારો
ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોની લાંબા સમયથી ચાલી રહેલી માંગ અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે બાજરી, મકાઈ અને જુવારની ખરી?...
અમદાવાદ મેટ્રોને મળી મોટી ગતિ : એરપોર્ટ સુધી મેટ્રો કનેક્ટિવિટી માટે ફેઝ-2Aને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી
અમદાવાદ શહેરના જાહેર પરિવહન માળખાને વધુ મજબૂત બનાવતા મહત્વપૂર્ણ નિર્ણયમાં કેન્દ્રીય કેબિનેટે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-2Aને સત્તાવાર મંજૂરી આપી છે. આ મંજૂરી મળતાં જ અમદાવાદના સર?...
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર : 11 જૂનથી નર્મદા નહેરોમાં છોડાશે સિંચાઈનું પાણી, ખરીફ પાકને મળશે મોટો લાભ
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ગુરુવાર, 11 જૂન 2026થી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય રીતે ...
CM ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી CM હર્ષ સંઘવી બે દિવસીય દિલ્હી પ્રવાસે, નીતિ આયોગ બેઠકમાં ગુજરાતનો વિકાસ રોડમેપ રજૂ કરશે
ગુજરાતના વહીવટી તંત્ર અને રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આગામી બે દિવસ માટે દેશની રાજધાની દિલ્હી પ્રવાસે જઈ ?...
ગુજરાતમાં દેશનું પ્રથમ સર્વિસ કમિશનરેટ બનશે : CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઐતિહાસિક નિર્ણય
ગુજરાત સરકારે સેવા ક્ષેત્ર (Service Sector)ના વિકાસ માટે દેશભરમાં પ્રથમ વખત એક અનોખી અને ઐતિહાસિક પહેલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમા?...
ગાંધીનગરમાં આજે મહત્વની કેબિનેટ બેઠક : મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સુશાસન, ચોમાસાની તૈયારી અને જન ફરિયાદ મુદ્દે ચર્ચા
ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-1 ખાતે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગુજરાત કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં રાજ્યના વહીવટી, આર્થિક અને વિકાસ સંબંધિત અનેક મુદ્દાઓ પર વિસ્તૃત ચ...
પેનિક બાઈંગથી પંપ પર ભીડ, ગુજરાતમાં ઈંધણ વેચાણમાં 80% ઉછાળો
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની અછતને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે હવે મહત્વપૂર્ણ સ્પષ્ટતા સામે આવી છે. રાજ્ય સરકારે અને ઓઈલ કંપનીઓએ જણાવ્યું છે કે રાજ્યમાં ઈંધણનો પૂર?...