ગુજરાતમાં ઈંધણ કટોકટીના સંકેત : ખેડૂતો માટે ડીઝલ ખરીદી પર નવા નિયમો, પેટ્રોલ પંપ પર લાંબી કતારો
મિડલ ઈસ્ટમાં વધતી યુદ્ધ જેવી પરિસ્થિતિઓના પડઘા હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની અછત જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ ?...
વૈશ્વિક સંકટ વચ્ચે ગુજરાત સરકારનું મોટું પગલું : પેટ્રોલ-ડીઝલ બચત અને ખર્ચ નિયંત્રણ માટે નવી ગાઈડલાઈન જાહેર
વૈશ્વિક આર્થિક અને ઊર્જા સંકટની પરિસ્થિતિ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પેટ્રોલ-ડીઝલના સંયમિત ઉપયોગ અને વિદેશી ચલણ (Foreign Exchange)ના નિયંત્રિત વપરાશ અંગે કરાયેલી અપીલ બાદ ગુજરાત સરકારે ત?...
ગુજરાત સચિવાલયમાં ‘વર્ક ફ્રોમ હોમ’ અને 5 ડેઝ વર્ક વીકની માંગ, કર્મચારીઓનો મુખ્યમંત્રીને પત્ર
રાજ્યના વહીવટી મથક એવા ગુજરાત સચિવાલયમાં કામકાજની પદ્ધતિમાં મોટો ફેરફાર લાવવાની માંગ ઉઠી છે. ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ‘વર્ક ફ્રોમ હોમ (WFH)’ અને ‘5 ડેઝ વર્ક વ?...
ગુજરાતમાં ‘સુગમ પોર્ટલ’ લોન્ચ : હવે 20 સરકારી સેવાઓ મળશે ઘરે બેઠા, ફેસલેસ-પેપરલેસ ગવર્નન્સનો પ્રારંભ
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરળ, ઝડપી અને પારદર્શક સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે ‘સુગમ પોર્ટલ’ નામની નવી ડિજિટલ પહેલ શરૂ કરવામાં આવી છે. મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિત?...
આંતરરાષ્ટ્રીય મજૂર દિવસે ગુજરાત સરકારનો મોટો નિર્ણય : ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ને મળશે ગતિ
આંતરરાષ્ટ્રીય મજૂર દિવસના અવસર પર ગુજરાત સરકારે યુવાનો માટે રોજગારીના નવા દ્વાર ખોલવા મહત્વપૂર્ણ પહેલ કરી છે. રાજ્ય સરકાર ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ને અમલી બનાવવા માટે આગળ વધી રહ?...
ગુજરાતમાં વસ્તી ગણતરી સ્થગિત : સ્થાનિક ચૂંટણીને કારણે સરકારે લીધો મોટો નિર્ણય
ગુજરાત સરકારે રાજ્યમાં 5 એપ્રિલ 2026થી શરૂ થનારી વસ્તી ગણતરીની પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લે?...
વડોદરાના ભાયલી વિસ્તારમાં લાગુ થયો ‘અશાંતધારો’, TP સ્કીમ 3 અને 4માં હાલ અમલી
ગુજરાત સરકારે વડોદરા જિલ્લાના ભાયલી વિસ્તારમાં ‘ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ’ (અશાંતધારા) લાગુ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હાલ આ કાયદો ડભોઈ વિધાનસભા ક્ષેત્ર હેઠળ આવતી ટાઉન પ્લાનિંગ (TP) સ્ક?...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે, વાવ-થરાદ ખાતે ₹19,800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ હેઠળ ₹5200 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત વડાપ્રધાન ગુજરાતના 34 જિલ્લાઓમાં 38,949 ?...
નર્મદા જિલ્લમાં દેડિયાપાડાના જુના મોઝદા ગામે PM કુસુમ યોજના હેઠળ રૂપિયા 62 કરોડના ખર્ચે નિર્મિત સોલાર પંપ કૃષિ પ્રોજેક્ટનું લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળી
વનવિભાગ દ્વારા ફૂલસર રેન્જમાં ઝાડોલી ખાતે નિર્માણ પામેલી ચેક પોસ્ટના નવીનીકરણનું મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુ?...
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આધુનિક રેનબસેરા શરૂ, 858 બેડ સાથે સુવિધાઓ ઉપલબ્ધ
એશિયાની સૌથી મોટી હોસ્પિટલોમાંથી એક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે લાખો દર્દીઓ સારવાર માટે આવે છે. રાજ્યભરના તેમજ દેશ-વિદેશથી આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોને રહેવાની સુવિધાના અભાવ?...