મંદિરોનાં સોનાને મોનેટાઇઝ કરવાની કોઈ યોજના નથી : નાણાં મંત્રાલયે અફવાઓ ફગાવી
દેશમાં સોશિયલ મીડિયા અને કેટલાક અહેવાલોમાં ફેલાઈ રહેલી મંદિરોનાં સોનાને મોનેટાઇઝ કરવાની વાતોને લઈને નાણાં મંત્રાલયએ સ્પષ્ટતા આપી છે. મંત્રાલયે જણાવ્યું છે કે સરકાર સમક્ષ એવી કોઈ દરખાસ્ત ...