મનરેગાનું નામ બદલાયું, હવે ‘પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના’ કહેવાશે
કેન્દ્ર સરકારે ગ્રામીણ ભારતમાં રોજગાર સુરક્ષા મજબૂત બનાવવા માટે મનરેગા યોજનામાં ઐતિહાસિક ફેરફારો કર્યા છે. કેન્દ્ર મંત્રિમંડળે આ યોજનાનું નામ બદલીને ‘પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી ય?...