PM-KUSUM યોજનાથી ગુજરાતના ખેડૂતોનું ભાગ્ય બદલાયું: સોલાર પંપ બન્યા આવક, આત્મનિર્ભરતા અને વિકાસના નવા આધાર
કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવમ્ ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજના ગુજરાતના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ડાંગ, નર્મદા, તાપી સહિત?...