ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર LG ડી.કે. જોશીનો મોટો જવાબ : ‘કોઈ આદિવાસી વિસ્થાપિત નહીં થાય, ભારતને મળશે વ્યૂહાત્મક લાભ’
આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પ્રસ્તાવિત ગ્રેટ નિકોબાર ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને ચાલી રહેલા રાજકીય અને પર્યાવરણીય વિવાદ વચ્ચે લેફ્ટનન્ટ ગવર્નર અને ભૂતપૂર્વ નૌકાદળ પ્રમુખ ડી.કે. જોશીએ ?...
ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર રાજકીય ઘમાસાણ : ચીનની ચિંતા અને કોંગ્રેસનો વિરોધ શા માટે?
2003માં ચીનના તત્કાલીન રાષ્ટ્રપતિ હુ જિન્તાઓએ એક મહત્વપૂર્ણ શબ્દસમૂહ ‘મલાક્કા ડાઇલેમા’ રજૂ કર્યો હતો. તેનો અર્થ એ હતો કે ચીન તેની ઊર્જા અને વેપાર માટે એવા સમુદ્રી માર્ગ પર નિર્ભર છે, જેના પર ત...
ભારતનો અંદામાન-નિકોબાર ‘મિની હોર્મુઝ’ : 25% વૈશ્વિક દરિયાઈ વેપાર નિયંત્રિત કરવાની ક્ષમતા
દુનિયાના નકશા પર જેમ હોર્મુઝની ખાડી વૈશ્વિક તેલ સપ્લાય માટે અત્યંત મહત્વપૂર્ણ છે, તેવી જ રીતે ભારત પાસે પણ એક શક્તિશાળી વ્યૂહાત્મક પોઈન્ટ છે. અંદામાન અને નિકોબાર ટાપુઓ નજીક આવેલો મલક્કાની ?...