મોરારિબાપુની પ્રેરણા સાથે તલગાજરડામાં શુક્રવારે યોજાશે સંતવાણી સન્માન સમારંભ
મોરારિબાપુની પ્રેરણા સાથે તલગાજરડામાં સંતવાણી સન્માન સમારંભ યોજાશે. પ્રભુદાસબાપુની પુણ્યતિથિ પ્રસંગે શુક્રવારે ચિત્રકુટધામમાં સંતવાણી વંદના થશે. કારતક વદ બીજ એ મોરારિબાપુનાં પિતા પ્?...
ગંગાસતીનાં ભજન સ્મરણ સાથે ભજનને આહારનાં વિવિધ સ્વરૂપમાં નિરૂપણ કરતાં મોરારિબાપુ
ચિત્રકૂટધામ તલગાજરડામાં સંતવાણી ભજનિકો અને વાદ્યકારોને સંતવાણી સન્માન અર્પણ સમારોહ યોજાયો. આ પ્રસંગે મોરારિબાપુએ ગંગાસતીનાં ભજન સ્મરણ સાથે ભજનને આહારનાં વિવિધ સ્વરૂપમાં નિરૂપણ કર્યું. ...