જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાની ભવ્ય શરૂઆત, ભક્તોની ભારે ભીડ ઉમટી
જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. મેળાના આરંભની પૂર્વ સંધ્યાએ જ હજારો શિવભક્તો ભવનાથ ખાતે દાદાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. ગિરનાર દરવાજાથી ભવનાથ સુધી ભક્તોની લાંબી કતાર?...
ગિરનાર મંદિરે ગોરખનાથજીની નવી પ્રતિમા સ્થાપિત, તોડફોડ બાદ પુનઃસ્થાપના
ગિરનાર પર્વત પર સ્થિત પ્રાચીન અને પવિત્ર ગોરખનાથ મંદિરમાં તોડફોડ અને મૂર્તિ ખંડિત કરવાની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં આક્રોશની લાગણી ફેલાઈ હતી. 5 ઑક્ટોબરની વહેલી સવારે, લગભગ ચારથી ?...