રાઈસિન ઝેર બનાવવાની સાજિશ : ગુજરાત ATSએ પકડેલા ત્રણ આતંકીઓનો કેસ NIAને સોંપાયો
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા નવેમ્બર 2025માં ઝડપાયેલા ત્રણ ISIS સંલગ્ન આતંકવાદીઓના કેસને હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને સોંપવામાં આવ્યો છે. આ આતંકીઓ દેશમાં મોટા આતંકવાદી હુમલાની સાજ...
પૂછપરછમાં ખુલાસો : પાકિસ્તાની ડ્રોનથી હથિયાર લઇ રાજસ્થાન મારફતે ગુજરાત પહોંચેલા આતંકીઓ, સ્લિપર સેલની શોધખોળ શરૂ
ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વાડ (ATS) દ્વારા તાજેતરમાં ત્રણ આતંકવાદીઓને ઝડપવામાં આવ્યા છે, અને તેમની પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. સુરક્ષા એજન્સીઓના સૂત્રો અનુસાર, આ આતંકીઓએ પાક...