મોટા સમાચાર ! ઈંગ્લેન્ડ ટૂર માટે ટીમ ઈન્ડિયાનું એલાન, આ ખેલાડી બન્યો કેપ્ટન, નવા ચહેરાઓને પણ તક
ટેસ્ટ રસિયાઓ માટે સારા સમાચાર છે. ઈંગ્લન્ડ ટૂર માટે ટીમ ઈન્ડિયાનું એલાન થયું છે. શુભમન ગિલને કેપ્ટન અને પંતને વાઈસ કેપ્ટન જાહેર કરાયો છે. મુંબઈમાં બીસીસીઆઈના મુખ્યાલયમાં મુખ્ય પસંદગીકાર અજ...
ટીમ ઈન્ડિયાની જેમ આપણે કામ કરીશું તો કોઈ લક્ષ્ય મુશ્કેલ નથી : નીતિ આયોગની બેઠકમાં PM મોદી
આજે નીતિ આયોગની 10મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહી છે. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકનો વિષય '2047માં વિકસિત ભા?...
કોહલીએ નિવૃત્તિ પોસ્ટમાં 269નો નંબરનો કર્યો ઉલ્લેખ, જાણો કેમ ખાસ છે આ આંકડો
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીએ સોમવારે ઈન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક સંદેશ સાથે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. આ નિર્ણયથી તેની 14 વર્ષની ભવ્ય રેડ-બોલ કારકિર્દીનો અ?...
ગુવાહાટીમાં નક્કી થશે ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન, કોહલી અને જાડેજા અંગે પણ લેવાશે મોટો નિર્ણય
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર, ચીફ સિલેક્ટર અજીત અગરકર અને BCCI સેક્રેટરી દેવજીત સૈકિયા 29 માર્ચે ગુવાહાટીમાં એક બેઠક યોજશે, જેમાં ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટનના મુદ્દા સહિત ટીમ ઈન્ડિયાન...
ટીમ ઈન્ડિયા દુબઈ જવા રવાના, 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે પહેલી મેચ
ભારતીય ક્રિકેટ ટીમે ઘરઆંગણે T20 અને ODI શ્રેણીમાં ઇંગ્લેન્ડને હરાવ્યા બાદ, હવે આગામી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે તૈયારી કરી રહી છે. આ ટૂર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ 2025 દરમિયાન યોજાશે, જેમાં ભારત ?...