સૂર્ય, ગણેશ, વિષ્ણુ, દુર્ગા અને શિવ એ પંચદેવનો દ્વેષ કરે તેનો સંગ ન કરવો – મોરારિબાપુ
પાલિતાણા પાસે કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં રામકથા 'માનસ શિવ સંકલ્પ' પ્રારંભ કરાવતાં વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ વંદના ગાન સાથે કહ્યું કે, સૂર્ય, ગણેશ, વિષ્ણુ, દુર્ગા અને શિવ એ પંચદેવનો દ્...
હોલિવૂડ સ્ટાર ટોમ હોલેન્ડ અને ઝેન્ડયાના સિક્રેટ વેડિંગના અહેવાલો, સ્ટાઈલિસ્ટના ખુલાસાથી ચાહકો ચોંક્યા
ભારતમાં લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે હોલિવૂડમાંથી પણ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો મુજબ હોલિવૂડ સ્ટાર ટોમ હોલેન્ડ અને ઝેન્ડયાએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હોવાની ચર્ચા જોર પકડ...