ભારતીય નૌકાદળને મળ્યું વધુ બળ : ‘INS તારાગિરી’ બ્રહ્મોસ મિસાઇલોથી સજ્જ
ભારત પોતાની દરિયાઈ સુરક્ષા અને શક્તિ મજબૂત બનાવવા માટે સતત સ્વદેશી યુદ્ધ જહાજોને નૌકાદળમાં સામેલ કરી રહ્યું છે. ‘આત્મનિર્ભર ભારત’ના લક્ષ્યને આગળ વધારતા, પ્રોજેક્ટ 17A હેઠળ નીલગિરી વર્ગની અ?...
ભારતીય નેવીને એક જ દિવસે મળ્યા 3 ઘાતક જહાજો, હિંદ મહાસાગરમાં વધશે ભારતની દરિયાઈ શક્તિ
હિંદ મહાસાગર ક્ષેત્રમાં Chinaની વધતી સક્રિયતા વચ્ચે ભારતીય નેવીની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. કોલકાતામાં સ્થિત Garden Reach Shipbuilders & Engineers Limited (GRSE) દ્વારા એક જ દિવસે ત્રણ અદ્યતન જહાજો ભારતીય નેવીને સ?...