રાજકોટના ભક્તિનગર-કોઠારિયા વિસ્તારમાં અશાંતધારો વધુ 5 વર્ષ લંબાયો, 30 સોસાયટીઓના રહિશોમાં રાહત
રાજકોટના ભક્તિનગર અને કોઠારિયા વિસ્તારની અંદાજે 30 રહેણાંક સોસાયટીઓમાં ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ એટલે કે અશાંતધારો વધુ પાંચ વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણય બાદ સ્થાનિક ર?...
વડોદરાના ભાયલી વિસ્તારમાં લાગુ થયો ‘અશાંતધારો’, TP સ્કીમ 3 અને 4માં હાલ અમલી
ગુજરાત સરકારે વડોદરા જિલ્લાના ભાયલી વિસ્તારમાં ‘ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ’ (અશાંતધારા) લાગુ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હાલ આ કાયદો ડભોઈ વિધાનસભા ક્ષેત્ર હેઠળ આવતી ટાઉન પ્લાનિંગ (TP) સ્ક?...
ગુજરાત પછી રાજસ્થાનમાં પણ લાગુ થશે અશાંતધારો, કેબિનેટની લીલી ઝંડી
રાજસ્થાન સરકારે રાજ્યમાં વસ્તી અસંતુલન અને મિલકતોના ગેરકાયદેસર ટ્રાન્સફર રોકવા માટે ગુજરાતના ‘ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ’ (અશાંતધારો)ને અનુરૂપ કાયદો લાવવા માટે કેબિનેટ પાસ કર્યો છે. મુખ્યમં?...