જયશંકર – મુત્તાકી બેઠક બાદ ભારતનો મોટો નિર્ણય, અફઘાનિસ્તાનમાં ફરી દૂતાવાસ ખોલવાની તૈયારી
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમિર ખાન મુત્તાકી હાલમાં ભારતની સત્તાવાર મુલાકાતે છે, જે 2021માં તાલિબાનના અફઘાનિસ્તાનમાં સત્તા પર આવ્યાં બાદની સૌથી ઉચ્ચ સ્તરીય તાલિબાન પ્રતિનિધિની ભારત મુલાક?...
પાકિસ્તાની સેનાએ એર સ્ટ્રાઈક કરીને પોતાના જ નાગરિકોને માર્યા, ખૈબર પખ્તુનખ્વામાં 30નાં મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક ભારે હિંસક ઘટના બની છે, જ્યાં ત્યાંની સેનાએ જાહેર રીતે એર સ્ટ્રાઈક ચલાવીને નાગરિકોનો જીવ ગુમાવ્યો છે. આ હુમલો રવિવાર અને સોમવારે ની રાત્રી 2 વાગ્યે ?...