26/11 માટે 2005થી શરૂ થઈ હતી તૈયારી, તહવ્વુર રાણાએ શરૂ કરી હતી ફર્જી કંપની: NIA ચાર્જશીટમાં ખુલાસો
26/11ના મુંબઈ આતંકવાદી હુમલા સંબંધિત એક મહત્વપૂર્ણ વિકાસમાં, NIA (નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)એ 24 જુલાઈ, 2025ના રોજ સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં અનેક ગંભીર ઘટસ્ફોટ કરવામાં આવ્યા છે. આ ચાર?...
તહવ્વુર રાણા પછી હવે પંજાબ બોમ્બ વિસ્ફોટોના માસ્ટરમાઈન્ડ ‘હેપ્પી પાસિયા’નું અમેરિકાથી કરાશે પ્રત્યર્પણ
આતંકવાદ સામેની જંગમાં ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. ખાલિસ્તાની આતંકવાદી હેપ્પી પાસિયાને ટૂંક સમયમાં અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે તેવા અહેવાલ સામે આવ્યા છે. જોકે, આ અંગે સત્તા...
મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ, USની સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. અમેરિકન કોર્ટે તેની અરજી ફગાવી દીધી, જેમાં તેણે કહ્યું હતું કે જો મને ભારત મોકલવામાં આવશે, તો હું ત્યાં લાંબા સમય સુધી ટ?...