IRCTCની ‘ભારત ગૌરવ ટ્રેન’: મે 2026માં ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’, તિરુપતિથી કન્યાકુમારી સુધી પ્રવાસ
ભારતીય રેલ્વેના ઉપક્રમે Indian Railway Catering and Tourism Corporation (IRCTC) દ્વારા શ્રદ્ધાળુઓ અને સરકારી કર્મચારીઓ માટે એક વિશેષ ધાર્મિક પ્રવાસની જાહેરાત કરવામાં આવી છે. ‘ભારત ગૌરવ ટ્રેન’ હેઠળ મે 2026માં ‘દિવ્ય દક્ષિણ દર...
તિરુપતિ મંદિરમાં નકલી ઘી બાદ હવે નકલી સિલ્ક શૉલ કૌભાંડ, 10 વર્ષમાં ₹54 કરોડનું નુકસાન
પ્રખ્યાત તિરુપતિ બાલાજી મંદિરમાં નકલી ઘી કૌભાંડ બાદ હવે વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ની આંતરિક તપાસમાં બહાર આવ્યું છે કે વર્ષ 2015 થી 2025 સુધી દાયકાભર સુધી એક...
તિરુપતિ બાલાજીમાં કેમ કરવામાં આવે છે વાળનું દાન, કેવી રીતે શરૂ થઈ હતી આ પરંપરા?
ભારતમાં ઘણા પ્રાચીન મંદિરો છે. આમાંના કેટલાક મંદિરો તેમના રહસ્યો માટે જાણીતા છે. કેટલાક મંદિરો એવા છે જે પોતાની અનોખી પરંપરાને કારણે દુનિયાભરમાં પ્રખ્યાત છે. તેમાંથી એક તિરુપતિ બાલાજી મંદિ...
Tirupati પ્રસાદ વિવાદ બાદ અયોધ્યા, પ્રયાગરાજ અને મથુરામાં મંદિર ટ્રસ્ટ લઇ શકે છે આ મોટો નિર્ણય
તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુના પ્રસાદમાં કથિત ભેળસેળને લઈને વધી રહેલા વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના અયોધ્યા, પ્રયાગરાજ અને મથુરામાંથી મહત્વપૂર્ણ પ્રતિક્રિયાઓ સામે આવી છે. જેમાં મંદિરના પ્?...
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ વિવાદમાં અમૂલની સ્પષ્ટતા ‘ક્યારેય પણ તિરુપતિ મંદિરમાં ઘી સપ્લાય કર્યું નથી’
તિરુપતિ બાલાજી મંદિર (Tirupati Balaji Temple)ના પ્રસાદને લઈને વિવાદ (Controversery) વધુ ઘેરો બની રહ્યો છે. મંદિરમાં અપાતા પ્રસાદના લાડુમાં જાનવરોની ચરબીના ઉપયોગને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે અમૂલે શુક્રવારે સ્પષ?...
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પ્રાણીઓની ચરબીનો થતો હતો ઉપયોગ, CM નાયડુના આ નિવેદન બાદ વાર-પલટવાર
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના એક નિવેદનથી રાજનીતિ તેજ થઇ ગઇ છે. આવું નિવેદન આપ્યું છે, જેનાથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. સીએમ નાયડુએ YSRCP સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્...