તિરુપતિ મંદિરમાં નકલી ઘી બાદ હવે નકલી સિલ્ક શૉલ કૌભાંડ, 10 વર્ષમાં ₹54 કરોડનું નુકસાન
પ્રખ્યાત તિરુપતિ બાલાજી મંદિરમાં નકલી ઘી કૌભાંડ બાદ હવે વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ની આંતરિક તપાસમાં બહાર આવ્યું છે કે વર્ષ 2015 થી 2025 સુધી દાયકાભર સુધી એક...
તિરુપતિ મંદિરે મોકલાયું 68 લાખ કિલો નકલી ઘી; ઉત્તરાખંડ ડેરીના ₹250 કરોડના કૌભાંડનો પર્દાફાશ
આંધ્રપ્રદેશના પવિત્ર તિરુપતિ બાલાજી મંદિરમાં બનેલા પ્રસાદ તરીકે પ્રસિદ્ધ ‘તિરુપતિ લાડુ’ માટે વપરાતા ઘી સંબંધિત એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે. આ કૌભાંડમાં ઉત્તરાખંડની એક ડેરી દ્વારા મંદ?...
તિરુપતિ મંદિરમાં ધક્કામુક્કીમાં 6 શ્રદ્ધાળુનાં મોત, 40 ઈજાગ્રસ્ત, PM મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું
આંધ્રપ્રદેશના સુવિખ્યાત તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વાર ટિકિટ કેન્દ્રો પાસે ધક્કામુક્કીમાં 6 શ્રદ્ધાળુઓના મોત થયા છે. ગઇકાલ સવારથી જ હજારો શ્રદ્ધાળુ વૈકુંઠ દ્વારા દર્શન માટે જુદાં-જુદાં ટ?...
તિરુપતિ મંદિરમાં લાઇનનું ટેન્શન પુરું, નિયમો બદલાયા… હવે 2 કલાકમાં થશે દર્શન, VIP ક્વોટા પણ થશે બંધ
આંધ્રપ્રદેશના તિરુપતિ સ્થિત તિરુમાલા વેંકટેશ્વર મંદિરમાં દર્શન વ્યવસ્થામાં આગામી સમયમાં મોટા ફેરફાર કરવાનું આયોજન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) બોર્ડે કર્યું છે. મંદિરમાં ભક્તોની સંખ્...
તિરુપતિ મંદિરમાં 4 કલાક ચાલ્યો ‘મહાશાંતિ યજ્ઞ’, રસોડામાં શુદ્ધિકરણ-ઘીની વ્યવસ્થા બદલાઈ
આંધ્રપ્રદેશના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર (તિરુપતિ મંદિર)ના શુદ્ધીકરણ માટે મહાશાંતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્સ (TTD) બોર્ડના અધિકારીઓ સહિત 20 પૂજારીએ સોમવારે સવાર?...